જિનાજ્ઞા યુવા ગૃપ આયોજિત .પ્રભુ ના ભક્તો ની ભક્તિ..
*જિનાજ્ઞા યુવા ગૃપ* આયોજિત...
* પ્રભુ ના ભક્તો ની ભક્તિ... *
*શ્રી મૂલેવા પાર્શ્વનાથ જિનાલય, પાંજરાપોળ, રિલીફરોડ* માં બે જિનાલય માં દર્શન કર્યા બાદ પધારેલ દરેક દર્શનાર્થીઓ ની *રવિવારીય વરિયાળી શરબત ભક્તિ*
તથા
*શ્રી દેવસા ના પાડા* ના અતિપ્રાચીન ૪ જિનાલયો માં દર્શન કર્યા બાદ પધારેલ દરેક દર્શનાર્થીઓ ની *રવિવારિય છાસ ભક્તિ* નું સુંદર આયોજન...
*★ લાભ લેવા માટે ની યોજના ★*
✅ *● ૩૧૦૦ ₹ - મુખ્ય લાભાર્થી*
✅ *● ૨૧૦૦ ₹ - સહ લાભાર્થી*
✅ *● ૧૧૦૦ ₹ - સહાયક લાભાર્થી*
*જ્યાં પહેલા અંદાજિત ૩૦-૪૦ થી વધુ દર્શનાર્થીઓ ન હતા ત્યાં આજે 600 થી અધિક દર્શનાર્થીઓ પ્રભુ દર્શન અને ભક્તિ કરવા પધારે છે...આ તમામ દર્શનાર્થીઓ ની ભક્તિ નો લાભ મળશે...*
*લાભ લેવા માટે આજે જ સંપર્ક કરો...!!!*
*જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ*
*9687682729*
*9428422939*